સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

7187

પંકજ જોષી એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ ભાવનગર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સરળ રીતે સફળ થવા અંગે વિવિધ શિક્ષણવીદ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રેરક વક્તા વૈભવ જોષી તેમજ સંચાલક પંકજ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથે પરસ્પર વેપાર-ઊદ્યોગ નિવેશ અંગે બેઠક યોજી
Next articleનવાણિયા ગામની પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું