ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

1382

આજે સવારે ૯ વાગ્યે આરટીઓથી જ્વેલ્સ સર્કલ રોડ પરના ડીવાઈડરમાં ગામઠીના સૌજન્યથી ૩ર વૃક્ષોનું વૃક્ષારોપણ મેયર મનહરભાઈ મોરી, યુવરાજસિંહ ગોહિલ, ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ, કે.કે. ગોહિલ તથા તે વિસ્તારના કોર્પોરેટર દ્વારા કરવામાં આવશે. આ ડીવાઈડરમાં કુલ ૮ર વૃક્ષોનું વૃક્ષારોપણ થનાર છે. બાકીના પ૦ વૃક્ષોનું વૃક્ષારોપણ અલંગના બી.બી. તાયલના સૌજન્યથી રવિવારે કરવામાં આવશે તેમ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું.

Previous articleશેત્રુંજી ડેમ શાળા ખાતે સાંસદ ડો.શિયાળના હસ્તે વૃક્ષારોપણ
Next articleજાફરાબાદની પારેખ, મહેતા હાઈ.માં વિશ્વ વસ્તી દિનની થયેલી ઉજવણી