જાફરાબાદ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયું

1762

જાફરાબાદ તાલુકા કાોંગ્રેસ દ્વારા ખેડુતોના દેવા માફ કરવા કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદાર ચૌહાણને જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂની અધ્યક્ષતામાં આવેદન પત્ર અપાયું હતું.

જ્યારે આખાય રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જીલ્લા, તાલુકાઓમાં રેલી પોલ નગારા રાજુલામાં જાલરના રણકાર અને જીલ્લા કારોબારી બાંધકામ સમીતીના ચેરમેન ટીકુભાઈ વરૂની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને ખેડુતોમાં નાતાબાઈ પરમાર, ભીમભાઈ કવાડ, ઘનશ્યામભાઈ શેખડા, રાઘવભાઈ ખૂંટ, ભનુભાઈ પડશાળા પાંચાભાઈ ડાભી, ઉકાભાી સોલંકી ભટવદર, બાબુભાઈ બાંભણીયા છગનભાઈ વાઘેલા, મગનભાઈ જોગદીયા, રજાકભાઈ થૈયમ સહિત કોંગ્રેસના બહોળી સંખ્યામાં આગેવાનો દ્વારા જાફરાબાદ મામલતદાર ચૌહાણ આવેદનપત્ર અપાયુ હતું અને ખેડુતોનાં પ્રશ્નોનાં ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી.

Previous articleનિર્લીપ્ત રાયે એસ.પી.નો ચાર્જ સંભાળતા જ રાજુલા પંથકમાં ભુ-માફિયાઓ ભુગર્ભમાં
Next articleશહેર કોંગ્રેસ સોશ્યલ મિડીયા વિભાગ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું