વલ્લભીપુરની પૌરાણિક ગરબીમાં બાળાઓને સ્મૃતિ ભેટનું વિતરણ

808

વલ્લભીપુર: શહેરની ૧૫૦ વર્ષ પૌરાણિક પ્રાચીન એવી વાઘાણી ચોકમાં આવેલી જય અંબે માઇ મંડળ ગરબીમાં ગુરુવારે ગરબે રમતી બાળાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. ગરબી રમતી તમામ ૪૫ બાળાઓને ઇમિટેશન જવેલરી સ્મૃતિચિન્હ તરીકે વિતરિત કરાઈ હતી.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Previous articleસમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન યોજાયું
Next articleજિલ્લા હોમગાર્ડઝ કચેરી, ભાવનગર ખાતે વિજયા દશમી પર્વ નિમીતે શસ્ત્ર પૂજન વિધી કાર્યક્રમ