વિશ્વ સફેદ ડાઘ દિવસ નિમિત્તે સર.ટી.માં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

1613

૨૫ જુન વિશ્વ સફેદ ડાઘ દિવસ નિમિત્તે સર ટી હોÂસ્પટલમાં ચામડી વિભાગ દ્વારા સફેદ ડાઘની જન જાગૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સફેદદાઘ વિશેની અને તેને લગતી ગેરમાન્યતાઓને દર્શાવતા પોસ્ટર પ્રદર્શન અને માહીતી પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સફેદડાઘ ધરાવતા અમુક દર્દીઓને બોલાવી તેમને રૂબરૂ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુપરીટેન્ડન્ટ ડોવિકાસ સિન્હા, ચામડી વિભાગના પ્રાધ્યાપક ડો. હીતા મહેતા સહપ્રાધ્યાપક ડો. ભાવેશ આÂસ્તક અને આર એમઓ હાજરી આપી હતી.

Previous articleસુત પુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
Next articleકેન્દ્રની ચાર વર્ષની સિધ્ધિ અંગે સાંસદ દ્વારા લોકસંપર્ક અભિયાન