દામનગરમાં છાંટા પડ્યા,ને ગંદકી થઈ…

1004

ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે ને ખરબચડા રસ્તાઓને કારણે દામનગર ગંદકીનગર બની જાય છે. ચૂંટાયેલા લોકો મુક પ્રેક્ષક બની જાય છે તો વિચાર આવે છે કે આ લોકો કોની માટે ? હવે તો જાગો પ્રજા નહિતો લૂંટાઈ તેટલુ લુટી લ્યો પણ નહિ હવે પ્રજાનાં જાહેર હિતનાં કામ નહીં કરવામાં આવે તો તંત્રની વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે.

Previous articleસિવિલના મહિલા મેડિસીન વોર્ડ ફૂલ થતા મનોરોગી વોર્ડમાં સારવાર
Next articleમહાલક્ષ્મી સોસા. પેવીંગ બ્લોકનું ખાતમુર્હૂત