ACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ

836

ACB અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રી અજીતસિંહ યદુવંશીની ધરપકડ કરી છે. આ પહેલા પાટણ ખાણ-ખનીજ વિભાગમાં ફરજ બજાવતી વખતે એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

Previous articleપાંચ રાજ્યોની પછડાટ છતાં સરકાર એક વર્ષના શાસનની ઉજવણી કરશે
Next articleકેવડિયામાં બનશે ’ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ’ રેલવે સ્ટેશન, રાષ્ટ્રપતિ કરશે ભૂમીપૂજન