રકતદાન સાથે શહિદોને શ્રધ્ધાંજલિ

636

આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા સર.ટી. હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મંડળના પ્રમુખ ભરતભાઈ મોણરા, પરવેઝ ગોંડલિયા, સોહિલભાઈ સહિત સભ્યોએ રકતદાન કરીને વિર શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Previous articleરાજુલામાં આરએસએસ દ્વારા વિરાંજલિ સભામાં શ્રધ્ધાંજલિ
Next articleએકતા મિત્ર મંડળ દ્વારા મૌન રેલી