મહામંડળ દ્વારા ૨૦૦થી વધુ શ્રમિકોને ચપ્પલનું વિતરણ

509

ગાંધીનગર સચિવાયલ સંકૂલમાં શહેર વસાહત મહામંડળ દ્વારા શ્રમિકોની ચરણસેવા કરવામાં આવી એટલે તે કાળઝાળ ગરમીમાં તેમને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અરુણ બુચ. બી.એ. શુક્લ, મયુર વ્યાસ, શશીકાંત મોઢા દ્વારા આયોજીત આ સેવાનો ૨૦૦થી વધુ શ્રમિકોએ લાભ લીધો હતો. આગામી દિવસોમાં બાળકો અને શ્રમિકોની ચરણસેવા મહામંડળ તથા અરુણોદયસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

Previous articleપેથાપુર શારદા કેમ્પસ દ્વારા મતદાન જાગૃતિ રેલી
Next articleકોંગ્રેસમાં ગયેલા કલોલના મહિલા કાઉન્સિલર ધાત્રીબહેન વ્યાસ ફરી ભાજપમાં