Uncategorized સુંદરવન ગૌશાળામાં સુરભીયજ્ઞ કરાયો By admin - January 25, 2018 698 તળાજા પાલિતાણા માર્ગ પર આવેલ સુંદરવન ગૌશાળા ખાતે, બિમાર અને નધણિયાત પાચસો ગાયોની સેવા કરવામાં આવે છે, વસંત પંચમીના પાવન દિવસે ગૌશાળા ખાતે ગૌપુજન અને સુરભીયજ્ઞનું આયોજન ગૌભકતો અને વિદ્વાન ભુદેવો દ્વારા કરવામાં આવ્યું હતું.