સણોસરામાં છાશ કેન્દ્રનો લાભ

588

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા લોકભારતી ગૌશાળા અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને છાસ વિતરણ કરાયું છે. સણોસરામાં બે છાસ કેન્દ્રનો લાભ મળ્યો છે.

Previous articleરાજુલા મામલતદાર કચેરીએ જાતિ-આવકના દાખલા કઢાવવા ભારે ભીડ
Next articleરાજુલામાં બેંક કર્મચારીને મારમારી ધમકી આપ્યાની ફરીયાદ