ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓ નો આતંક ધીમે ધીમે વધતો જાય છે જ્યારે રોડ પર ચાલતા વાહન ચાલકો ને તથા ગ્રામ્ય જનો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે આખલા ઓ નો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને આખલા નાં ભય માં ગ્રામ પંચાયત ની ભારે બેદરકારી જોવા મળે છે. જ્યારે શાક માર્કેટ, હડમતીયા રોડ, કૃષિ સંસ્થાન ના કોમ્પલેક્ષ ની સામે બહુ વધુ પ્રમાણ માં જોવા મળે છે. ક્યારેક આ પ્રવૃતિ હિંસક પણ નીવડે છે. આખલા ઓ નાં ભારે ત્રાસ અંગે પંચાયત કચેરી યોગ્ય નિર્ણય કરે તે જરૂરી નીવડશે.