ગરિયાધારમાં રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો

1051
bvn1822018-3.jpg

ગારિયાધાર ખાતે આવેલ વાલમરામ બાપા હાઉસ્ફુલ ખાતે પી.એન.આર. સોસાયટીના સહકારથી વિનામુલ્યે રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો જેમાં ૧૧ર બહેનોને રસી આપવામાં આવી હતી. જેમાં કેતનબાપુ, વી.ડી.સોરઠીયા, વીસ્તારક ભરત મોણપરા, શાળાના આચાર્ય અલ્પેશભાઈ ભટ્ટ, ઉપસ્થિત રહેલ તેમજ રૂબેલા રસી કેમ્પને સફળ બનાવવા માટે પ્રજ્ઞાબેન ચૌહાણ, કેતનભાઈ રૂપેરાએ ભારે જહેમત ઉઠાવી હતી. 

Previous articleઅશક્ત વ્યકિતઓનો અધિકાર અધિનિયમ પર લાભુભાઈ સોનાણીનું વકતવ્ય યોજાયું
Next articleચાણસ્મા પો. સ્ટેશનના ચોરી સહિત ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો