રોટરેકટ મલબ ઓફ ભાવનગર યુથ અને ભાવનગર મ્યુનસ્પલ કોર્પોરેશન સાથે મળીને સ્વચ્છતા જાગૃતિ માટે આયોજન કરાયું હતું. બીએમસીના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા સ્વદચ્છતા જાગૃત કરવા માટે ખુબ જ સરસ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અને સાથે કોઈપણ સ્થળેક ચરોના કરવા અને સ્વચ્છતા જાળવાના શપથ લેવડાવામાં આવ્યા હતાં. આ આયોજનમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જોડાયા હતાં. અને શપથ લીધા હતાં. સાથે સ્વચ્છતાના વિષય પર કરેલા ખુબ જ સારા ચિત્ર વોલ પેઈન્ટીંગના બીએમસી સહયોગથી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ પ્રતિક પટેલ અને પાર્થ દવેની હાજરી હેઠળ પુર્ણ કરવામાં આવ્યો છે.