જળ બચાવો જન જનજાગૃતિ રેલી

1139
bvn1732018-8.jpg

કુંભારવાડા ખાતે આવેલ બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં.ર દ્વારા ઉનાળાના સંદર્ભમાં પાણીની તંગીના કારણે લોકોને મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ છે ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે જળ બચાવો જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કુંભારવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી પાણી બચાવોના સુત્રો કર્યા હતા 

Previous articleપ્રદિપ શર્માના જામીન નામંજુર, જેલ હવાલે
Next articleમહુવાના દુધાળા નજીક ટ્રક-બાઈકનો અકસ્માત : વિશળીયાના દંપતિનું મોત