ભાવનગરથી માતાના મઢની યાત્રા

884
bvn1992017-8.jpg

આગામી નવરાત્રિને લઈને માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરથી માતાજીના મંદિરે દર્શન કરવા યાત્રા સંઘો જઈ રહ્યાં છે. જેમાં શહેરના સિંધુનગર, ઘોઘારીનગર ખાતેથી ક્ષત્રિય ગ્રુપના યુવાનો ભાવનગરથી માતાના મઢ (કચ્છ) જવા બાઈક લઈને રવાના થયા હતા. જ્યારે કાળીયાબીડ, આશાપુરા માતાજીના મંદિરેથી બાપા સીતારામ ગ્રુપના યુવાનો પણ ભાવનગરથી માતાના મઢ જવા રવાના થયા હતા.   

Previous articleસ્ટેટ બેંકની ખામીયુક્ત સેવા અંગે રજૂઆત
Next articleસામાજિક કાર્યો થકી આપણે કોંગ્રેસનો જનાધાર મજબુત કરવાનો છે : અજય દવે