ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિન ના દિવસે એક અનોખી પહેલ કરવામાં આવી છે.

જેમાં રાજ્યભરના શિક્ષકો ને શિક્ષણ સચિવ વિનોદ રાવની સીધી સૂચના થી પોતાની શાળા માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન નો કાર્ય ક્રમ જેતે શાળા ખાતે આવા શિક્ષકોનું સન્માન નો કાર્યક્રમ યોજવાની સધી સૂચના આપી અને પાલીતાણા ના શિક્ષક નાથાભાઇ આહીર ને સમયદાન અને નાવીન્ય પૂર્ણ પ્રયોગ માટે બેવડી સિદ્ધિ મેળવી પાલીતાણા તાલુકાનું ગૌરવ વધારી શિક્ષણ વિભાગ નું બેવડું સન્માન પાલીતાણા ના પૂર્વ નગરપાલિકા ના પ્રમુખ હેમાબેન કડેલ અને શાળામેનેજમેન્ટ કમિટી ના સભ્ય દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ અનિલભાઈ ભંડારી
c.r.c.co. દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જિલ્લા ના આ એક માત્ર શિક્ષક કે જેવોને બેવડી સિદ્ધિ હાંસલ કરી હોય.