લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

579

જીવનમાં માનવસેવા એ જ સર્વોપરી છે,આ મંત્રનો સાર્થક કરવા આજરોજ તા.૧૯-૨ ને બુધવારના ભુરખીયા હનુમાનજી મંદિરે લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી),ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પનો ૨૩૮ લોકોએ લાભ લીધેલ.જે પૈકી ૪૧ દર્દીઓને મોતીયોના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ.આ ૪૩માં કેમ્પમાં સેવાભાવીઓએ સેવા આપેલ.

ત.અહેવાલ : અતુલ શુકલ દામનગર.

Previous articleતાલૂકા હેલ્થ વિભાગ તેમજ ઉમરાળા-વલ્લભીપુર ના સંયુક્ત ઉપક્રમે મેઘા લેપ્રો સ્કોપી નિદાન કેમ્પ યોજાયો
Next articleસ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા CAA ના સમર્થન માં રેલી યોજાઈ