GujaratBhavnagar સ્વામીનારાયણ મંદિરે સુકામેવાનો શણગાર By admin - May 26, 2018 1428 વર્તમાન સમયમાં ચાલી રહેલી ગ્રીષ્મ ઋતુ દરમ્યાન લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે દરરોજ ચંદનનાં વાઘાનો ભગવાનનો શણગાર કરવામાં આવે છે આજે એકાદશી નિમિત્તે ચંદનની સાથે સુકામેવાથી ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો જેનાં ભાવિકોએ આસ્થાભેર દર્શન કર્યા હતા.