દામનગરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આસ્થાભેર પ્રારંભ

1256

દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારભ મદન મોહનલાલજીની હવેલી ખાતેથી પોથી યાત્રા નીકળી  તા૭/૬/ ને ગુરુવાર રોજ શહેર  ભરના રાજમાર્ગો પર ફરી જામનગરના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથા પોથી તા૭/૬ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે કપિલ પ્રાગટય તા૮/૬ના રોજ સવારે ના ૧૦-૩૦ કલાકે નૂરસિંહ જન્મોત્સવ તા૯/૬ રાત્રે ૧૦-૩૦ કલાકે ભગવાન  વામન જમોત્સવ તા૧૦/૬ના સાંજે ૫-૩૦કલાકે રામ જન્મોત્સવ તા૧૦/૬ ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ તા૧૦/૬ ની રોજ રાત્રે ૧૧-૩૦ કલાકે ગોવર્ધન પૂજા રાસ તા૧૧/૬ ના રાત્રે ૧૧-૦૦ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ તા૧૨/૬ ની  રાત્રે ૧૦-૦૦ કલાકે કથા ના દરેક પ્રસંગો ને વેશભૂષા અને ધર્મોઉલ્લાસ થી ઉજવશે દ્વારકેશ મિત્ર મંડળ નું સુંદર આયોજન કથા સત્ર રોજ સમય રોજ બપોર ના ૩-૩૦ કલાક થી ૬-૩૦ કલાક અને રોજ રાત્રે ૮-૩૦ કલાક થી રાત્રે ૧૧-૩૦ કલાક સુધી કથા પ્રારંભ તા૭/૬ થી તા૧૩/૬બુધવાર સાંજ ના ૬-૦૦ સુધી ચાલનાર  શ્રીમદ્દ ભાગવત કથા  દામનગર શહેરની મદન મોહનલાલજીની હવેલી ખાતે દ્વારકેશ યુવક મંડળ દ્વારા સુંદર ધર્મોત્સવનું આયોજન કરાયું છે.

Previous articleનોબલ વર્લ્ડ સ્કૂલ અને રાજુલા મુસ્લિમ સમાજનું ગૌરવ
Next article૧ર૦૦ મજુરો માટે રોહીસા ગામે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી બે સપ્તાહ વધારાઈ