રાજુલામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું

877
guj31102017-3.jpg

રાજુલા તાલુકાના ભંડારીયા હનુમાનજી આશ્રમે રાજુલા માર્કેટીંગયાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા હનુમાનજી મહારાજનો થાળ મહાપ્રસાદનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું. જેમા હીરાભાઈ સોલંકી દ્વારા ભાજપ પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ હજારોની સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો ઉમટી પડ્યા હતાં.      

Previous article વિક્ટરથી સુરત, હજીરા રો-રો ફેરી શરૂ કરાશે
Next article સંસ્કૃતિ વિદ્યાલય રાજુલામાં મહિલા જાહેર સભા યોજાઈ