Uncategorized માતંગી માતાની પાલખીયાત્રા યોજાઈ By admin - January 30, 2018 672 શહેરના સરદારનગર ખાતે આવેલ માતંગી માતાના મંદિરના ૧૬માં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે માતંગી માતાની પાલખી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.